Breaking

Post Top Ad

Tuesday, January 1, 2019

આજથી બદલાયા પોસ્ટ ઑફિસના વ્યાજના દર, જાણો શું છે નવા દર

1 જાન્યુઆરીથી બદલાયા દરઃ

ભારત સરકારના નાણાંમંત્રાલય દ્વારા સંચાલિત પોસ્ટ ઑફિસમાં 1 જાન્યુઆરી 2019થી રોકાણની કેટલીક સ્કીમોમાં વ્યાજના દર બદલાયા છે. સરકારે 31 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન જારી કરીને વ્યાજના દર અંગે માહિતી આપી હતી.

અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

1થી 3 વર્ષની TD પર સરખુ વ્યાજઃ

સરકારે 1 વર્ષની ટાઈમ ડિપોઝિટ (TD) પર વ્યાજના દર 6.9થી વધારીને 7.0 કર્યા છે. જ્યારે ત્રણ વર્ષની TDનો દર 7.3થી ઘટાડી 7.0 કરી નાંખ્યો છે. અર્થાત્ હવે પોસ્ટ ઑફિસમાં 1થી 3 વર્ષની TD પર એક સમાન 7.0 ટકા વ્યાજ મળશે.

આ સ્કીમોમાં દર યથાવત્ઃ

સરકારે 5 વર્ષના MIS, NSC,PPF, કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સ્કીમોમાં વ્યાજના દર યથાવત્ રાખ્યા છે.

વ્યાજના નવા દરઃ



from Page Array – I Am Gujarat http://bit.ly/2VnE9nX


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2F0MKqV

No comments:

Post a Comment

Post Top Ad

Pages